(માતાના મઢ પધારતા રાજપૂતો માટે જાણકારી)


જયમાતાજી

નવરાત્રી દરમિયાન કે એના સિવાયના સમયમાં માતાનામઢ (કચ્છ) દર્શન કરવા પધારતા દરેક રાજપુતોને નમ્રવિંનતી કે રાજપૂતસમાજ (લખપત તાલુકા)દ્વારા રાજપુતસમાજવાડીમાં દરેક રાજપુતમિત્રોને રહેવા,અને નાહવા-ધોવાની વ્યસસ્થા રાખવામાં આવેલ છે.

તો દરેક રાજપુતમિત્રોને લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. અને આપ આની માહિતિ દરેક રાજપુતને આપી શકો છો.વધુવિગત માટે આપ સમ્પર્ક કરી શકો છો.


ધનરાજસિંહ ભાટી +91 9687842374

માતાનામઢ (કચ્છ)




Maa Ashapura

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.