Welcome to RajputanaRevolution Blog
(માતાના મઢ પધારતા રાજપૂતો માટે જાણકારી)


જયમાતાજી

નવરાત્રી દરમિયાન કે એના સિવાયના સમયમાં માતાનામઢ (કચ્છ) દર્શન કરવા પધારતા દરેક રાજપુતોને નમ્રવિંનતી કે રાજપૂતસમાજ (લખપત તાલુકા)દ્વારા રાજપુતસમાજવાડીમાં દરેક રાજપુતમિત્રોને રહેવા,અને નાહવા-ધોવાની વ્યસસ્થા રાખવામાં આવેલ છે.

તો દરેક રાજપુતમિત્રોને લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. અને આપ આની માહિતિ દરેક રાજપુતને આપી શકો છો.વધુવિગત માટે આપ સમ્પર્ક કરી શકો છો.


ધનરાજસિંહ ભાટી +91 9687842374

માતાનામઢ (કચ્છ)




Maa Ashapura

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

નોંધ: ફક્ત આ બ્લોગનો સભ્ય જ ટિપ્પણી પોસ્ટ કરી શકે છે.